Friday, December 30, 2011

૩ ડિસેમ્બર - ગાંધીવાદ




માલિકો અને કામદારો વચ્ચેના, ધનિક અને ગરીબ વચ્ચેના, જમીનદારો અને ગણોતિયા વચ્ચેના અને માલિક તથા નોકર વચ્ચેના આર્થિક સંઘર્ષનો તેમનો ઉકેલ ખૂબ સરળ છે. માલિકોએ તેમની સંપત્તિથી પોતાની જાતને વંચિત ન કરવી. તેમણે તો એટલું જ કરવાનું કે ગરીબોના ટ્રસ્ટી તરીકે પોતાને જાહેર કરવા. અલબત્ત આ ટ્રસ્ટ સ્વૈચ્છિક હશે અને આધ્યાત્મિક ફરજો બજાવતું હશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.