Friday, December 30, 2011

૨૯ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



ગુરુજી ગોવિંદ ટી. પરમારના અઘ્યક્ષપદે સાબરમતીના તટે ફેડરેશનની પરિષદ ૧૯૪૫

એવું કહેવાય છે કે આપણા લોકો આદ્યાત્મવાદી છે, જ્યારે પશ્ચિમવાસીઓ ભૌતિકવાદી છે. હવે તો આ પોપટિયું રટણ સાંભળી સાંભળીને કાન પાકી ગયા છે. આપણા લોકો કઈ રીતે આદ્યાત્મવાદી છે? શું આપણા લોકોએ દુનિયાનો ત્યાગ કર્યો છે અને બાવા બની ગયા છે? ‘આ બધી માયા છે.’ ‘સંસારી જીવન પ્રત્યેની આસક્તિ છોડી દેવી જોઈએ.’ એવું વારંવાર બોલ્યા કરવાથી શું લોકો આદ્યાત્મવાદી થઈ શકે ?

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.