Friday, December 30, 2011

૨૦ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



કાઠમંડુમાં વિશ્વ બૌધ્ધ સંમેલન. ‘બુધ્ધ અને કાર્લ માર્ક્સ’ વિષય પર બાબાસાહેબનું પ્રવચન ૧૯૫૬

મહોદય, લોકોને વિધાનમંડળમાં જોડાતા અટકાવવા માટે ૧૯૩૦માં કોંગ્રેસીઓએ ક્યાં સૂત્રો પોકાર્યા હતા? એક સૂત્ર એ હતું, મને યાદ છે: પરિષદ મેં જાના હરામ હૈ, પરંતુ એટલું જ બસ નહોતું : પરિષદ મેં કૌન જાયેગા? ઢેડ જાયેગા, ચમાર જાયેગા, કોંગ્રેસીઓએ આવાં સૂત્રો પોકારેલાં.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.