Friday, December 30, 2011

૮ ડિસેમ્બર - ગાંધીવાદ




કાળુપુર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓની દલિતોના મંદિર પ્રવેશ બાબતે અદાલતમાં હાર ૧૯૬૫

જો યંત્ર અને આધુનિક સંસ્કૃતિએ દરેકને લાભ ન આપ્યો હોય તો, તેનો ઉકેલ યંત્રો અને આધુનિક સંસ્કૃતિને વખોડવામાં નથી પણ સમાજનું તંત્ર સુધારવામાં છે કે જેથી તેના લાભો થોડાક લોકો છીનવી  ન લે પણ બધાને  તે મળે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.