Friday, December 30, 2011

૨૪ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



બહિષ્કૃત ભારત પાક્ષિકનું નામ બદલીને જનતા રખાયું ૧૯૩૦

જ્યારે જ્યારે દેશના અને અસ્પૃશ્યોના હિત વચ્ચે સંઘર્ષ થશે ત્યારે ત્યારે, મારા પૂરતું તો, અસ્પૃશ્યોનાં હિતનું સ્થાન દેશના હિત કરતા અગ્રિમ રહેશે. હું જુલમગાર બહુમતીને ટેકો નથી જ આપવાનો, માત્ર એ જ કારણસર કે તે દેશના નામે વાત કર્યા કરે છે. એ પક્ષને ટેકો હરગિજ નથી આપવાનો, કારણ કે તે દેશના નામે વાત કર્યા કરે છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.