Friday, December 30, 2011




રોયલ કમિશન સમક્ષ ભારતીય ચલણ અંગે બાબાસાહેબી રજૂઆત ૧૯૨૫

હિંદુ સમાજ ટકી રહ્યો છે અને અન્ય સમાજો મૃત્યુ પામ્યા છે કે અદ્દશ્ય થયા છે, તે સહેજ પણ અભિનંદનીય બાબત નથી. જો તે સમાજ જીવી રહ્યો હોય તો તેની જ્ઞાતિપ્રથાને કારણે નહીં પણ એટલા માટે કે આ હિંદુઓને જીતનારા વિજોતાઓને તેમની સામૂહિક હત્યા કરવાનું મુનાસિબ ન લાગ્યું. માત્ર જીવવામાં કશું ગૌરવ નથી, મહત્વનું છે જીવવાનું સ્તર.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.