Friday, December 30, 2011

૨૯ ડિસેમ્બર - ગાંધીવાદ



રૂઢિચુસ્ત હિંદુ ધર્મમાં ન જડે તેવું ગાંધીવાદમાં શું છે? હિંદુ ધર્મમાં જ્ઞાતિપ્રથા છે, ગાંધીવાદમાં જ્ઞાતિપ્રથા છે. હિંદુ ધર્મ આનુવંશિક વ્યવસાયમાં માને છે કે તે રીતે ગાંધીવાદ પણ માને છે, હિંદુ ધર્મ આ દુનિયામાંની માનવીની સ્થિતિ અંગે પૂર્વ નિયતિરૂપે કર્મના સિધ્ધાંતને પુષ્ટિ આપે છે, ગાંધીવાદ પણ તેને પુષ્ટિ આપે છે. હિંદુ ધર્મ શાસ્ત્રની સત્તા સ્વીકારે છે, ગાંધીવાદ પણ સ્વીકારે છે. હિંદુ ધર્મ ઇશ્વરના અવતારોમાં માને છે અને ગાંધીવાદ પણ માને છે. હિંદુ ધર્મ મૂર્તિપૂજામાં માને છે. તે જ પ્રમાણે ગાંધીવાદ પણ માને છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.