Friday, December 30, 2011

૧૮ ડિસેમ્બર - ગાંધીવાદ




દલિત શરણાર્થીઓની ભયાનક પરિસ્થિતિ અંગે નહેરુને વાકેફ કર્યાં ૧૯૪૭

શ્રી ગાંધી જાણે છે કે તેમના જ ગુજરાત પ્રાંતમાં કોઈ જ્ઞાતિએ લશ્કરી એકમ ઊભું કર્યું નહોતું. આ વિશ્વયુદ્ઘમાં તો તેણે નહોતું કર્યું, પણ જ્યારે શ્રી ગાંધીએ બ્રિટિશ શાહીવાદના ભરતી એજન્ટ તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કર્યો હતો. ત્યારે ગયા વિશ્વયુદ્ઘમાં પણ નહોતું કર્યું. હકીકતમાં તો રક્ષણ માટે લોકોની સૈન્ય જમાવટ પણ જ્ઞાતિપ્રથા નીચે અશક્ય બને છે, કારણકે સૈન્ય જમાવટ માટે જ્ઞાતિપ્રથામાં રહેતા વ્યાવસાયિક સિધ્ધાંતની સામાન્ય નાબૂદી અનિવાર્ય છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.