Friday, December 30, 2011

૧૫ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો



બંધારણસભામાં ઐતિહાસિક વક્તવ્ય ૧૯૪૬
ડો.જહોન્સને કહ્યું છે, ‘દેશભક્તિ એ લુચ્ચાઓનું છેલ્લું આશ્રયસ્થાન છે.’ તેઓ બહુ સારી રીતે એમ પણ કહી શક્યા હોત કે રાજકારણ પણ લુચ્ચાઓનું છેલ્લું આશ્રયસ્થાન છે અને આ કારણસર હું નથી માનતો કે ભારતમાં રાજકારણ લુચ્ચાઓનું આશ્રયસ્થાન બને એવું થવું જોઈએ અને એ જ કહેવા ઊભો થયો છું.




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.