Friday, December 30, 2011

૨૦ ડિસેમ્બર - ગાંધીવાદ





મહાડમાં મનુસ્મૃતિનું દહન ૧૯૨૭

વર્ણવ્યવસ્થા જો જીવતી રહી તો તે ભગવદગીતાને કારણે. માણસના પ્રકૃતિગત ગુણના આધારે વર્ણો રચાયા છે તેવી દલીલ કરીને ગીતાએ વર્ણવ્યવસ્થાને તાત્વિક આધાર આપ્યો. વર્ણવ્યવસ્થાને ટેકો આપવા તથા મજબૂત બનાવવા ભગવદગીતાએ સાંખ્ય તત્વચિંતનનો ઉપયોગ કર્યો, નહિતર વર્ણવ્યવસ્થા સાવ નિરર્થક છે તેમ મનાયું હોત. તેનો ગળે ઊતરે તેવો આધાર આપીને વર્ણવ્યવસ્થાને નવો જીવનપટો આપવાનું પર્યાપ્ત તોફાન ભગવદગીતાએ કર્યું.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.