Friday, December 30, 2011

૬ ડિસેમ્બર - ગાંધીવાદ














બાબાસાહેબનું મહાનિર્વાણ ૧૯૫૬

ગાંધીવાદને ઘડનાર વિચારો સાવ પ્રાથમિક જ છે. તેમાં પ્રકૃતિ પ્રતિ પાછા વળવાની, પશુ જિંદગી જીવવાની વાત છે. તેની સરળતા તે જ તેનો  એકમાત્ર ગુણ છે. આનાથી આકર્ષાનારા સાદા લોકોનું વિશાળ ટોળું હંમેશા અસ્તિત્વમાં હોવાથી આવા સરળ વિચારો કદી મરતા નથી અને તેમને ઉપદેશનાર કોઈ મહામૂર્ખ તો હોય જ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.