Friday, December 30, 2011


૧૨ નવેમ્બર પ્રાંતિક વિધાનપરિષદમાં પ્રવચનો 

મોટાભાઈ બાળારામ આંબેડકરનું મૃત્યુ ૧૯૨૭
ગોળમેજી પરિષદનો પ્રારંભ ૧૯૩૦
ત્રાવણકોરના મહારાજનું મંદિર પ્રવેશ માટે જાહેરનામું ૧૯૩૬
એમાં કોઈ શંકા નથી કે માલિક અમુક ઉદ્યોગોમાં સ્ત્રીઓને કામે રાખે છે કારણ કે તેને એવું જણાય છે કે પુરૂષોને કામે રાખવાથી તેને જે ફાયદો થશે તેના કરતાં વધુ ફાયદો સ્ત્રીઓને રાખવાથી થશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.