Thursday, December 29, 2011

૧૮ ઓક્ટોબર - ત્રીજો પક્ષ



ગોળમેજી પરિષદમાં ભારતની આઝાદી અને દલિતોની સ્વતંત્રતા માટેની બાબાસાહેબની ભવ્ય કામગીરી

તમારી પાસે અત્યંત સક્ષમ નેતાઓ હોવા જોઈએ. તમારા નેતાઓમાં કોઈપણ રાજકીય પક્ષના ટોચના નેતાઓની બરોબરી કરી શકે એવી હિંમત અને ક્ષમતા હોવા જોઈએ. કાર્યક્ષમ નેતાઓ વિનાનો પક્ષ મીંડુ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.