Friday, December 30, 2011

૧૨ ડિસેમ્બર - ગાંધીવાદ




ગાંધીવાદને કાલ્પનિક વર્ગભેદથી સંતોષ નથી. ગાંધીવાદ તો વર્ગ રચવાનો આગ્રહ રાખે છે. સમાજની વર્ગ રચવાને આદર આપે છે, એટલું જ નહીં પણ આવકભેદને પણ પવિત્ર માને છે અને પરિણામે ધનિક અને ગરીબ, ઉચ્ચ અને નીચ, માલિક તથા કામદારોને સમાજતંત્રના સ્થાયી અંગ ગણે છે. સામાજિક પરિણામોની દષ્ટિએ આનાથી વધુ ખતરનાક અન્ય કશું ન હોઈ શકે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.